श्री घंटियाली राय

Ghantiyali Rai Templeश्री घंटियाली राय मन्दिर स्थान तनोट मन्दिर से बी. एस. ऍफ़. मुख्यालय से आते समय १० की. मी प्रूव की और इसी रोड पर हें ! जब मातेश्वरी तणोट से पधार रही थी तब इस स्थान के धोरों मे भयंकर वन मानुस असुर रहता था ! उसके गले मे बड़ी भयंकर मवाद भरी प्राकुतिक गाठ थी उकत असुर इतना भयंकर था की जब वह चलता तो उसके शरीर से गाठ टकराने पर बड़ी भरी आवाज निकलती थी वह भोजन की तलास मे प्रत्येक प्राणियो के साथ साथ मनुष्यों को भी खा जाता था ! वहा की प्रजा इसके आतंक से दुखी थी ! प्रत्येक ग्रामो मे रात्रि को पहरा बैठाया जाता था ज्यादा मनुष्य देखकर वह भाग जाता था ! उसे जो भी अकेला मिलता उसे खा जाता था ! ऐसे भयंकर देत्य को मैया ने उसकी घंटिया पकड़ कर मार गिराया व वहा के निवासियों ने उसे रेत मे गाड दिया व पास मे मातेश्वरी का मन्दिर बना दिया ! उस घंटिवाले असुर को मारने से घंटियाली राय नाम से प्रशिद्ध हुवा !!!!

घंट भज्यो घंटियालरो , राकस मेटी राड़, पाट बैठी परमेश्वरी , खुशी भई खडाल !!

श्री भादरिया राय

Bhadariya rai temple Jaisalmerश्री भादरिया राय मन्दिर स्थान जैसलमेर से करीब ८० की. मी. जोधपुर रोड धोलिया ग्राम से १० की. मी. उतर की तरफ़ हें ! उक्त स्थान के पास एक भादरिया नमक राजपूत रहता था उसका पुरा परिवार आवड़ा माता का भक्त था ! जिसमे उक्त महाशय की पुत्री जिसका नाम बुली बाई था वह मैया की अनन्य भक्त थी ! उसकी भक्ति की चर्चाए सुनकर माड़ प्रदेश के महाराजा साहब पुरे रनिवास सहित उक्त जगह पधारे , बुली बाई से महारानी जी ने साक्षात रूप मे मैया के दर्शन कराने का निवेदन किया ! उक्त तपस्वनी ने मैया का ध्यान लगाया , भक्तो के वस भगवान होते हें ! मैया उसी समय सातो बहने व भाई के साथ सहित पधार गई ! सभी मे गद गद स्वर मे मैया का अभिवादन किया तब रजा ने मैया से निवेदन किया मैया आप सभी परिवार सहित किस जगह विराजमान हें तब मैया ने फ़रमाया मे काले उचे पर्वत पर रहती हू ! इस प्रकार मैया वहा से रावण हो गई , मैया के दर्शन पाने से सभी का जीवन धन्य हुवा ! उसी स्थान पर भक्त भादरिये के नाम से भादरिया राय मन्दिर स्थान महाराजा की प्रेणना से बनाया गया !

श्री देवल माता

देवल माता का जन्म सवंत १४४४ माघ शुद्धी चौदस के दिन बताया गया हे ! देवल माता हिंगलाज माताजी की सर्वकला युक्त अवतार थी ! देवल माता ने भक्त भलियाजी और भूपतजी दोनों पर करुणा कर के एक के घर पुत्री और दुसरे के घर पुत्र वधु बनकर दोनों वंश उज्जवल किए ! इनका जन्म माडवा ग्राम भलियेजी सिन्ढायच के यहाँ हुवा था ! इनका ससुराल खारोडा ग्राम और पति बापन जी देथा थे ! मैया ने भक्तो के हितार्थ गृहस्ती धर्म पालन किया देविदास , मेपा, खींडा आदि देथा शाखा के चारण मैया के पुत्र थे ! बूट , बेचरा , बलाल, खेतु, बजरी , मानसरी यह : पुत्रिया थी !

एक बार जैसलमेर राजा गड़सी को भयंकर रोग हो गया था , इनकी पीड़ा मिटाने के लिए मैया खारोडो से माड़ प्रदेश होकर पधारी थी ! उस समय माड़ प्रदेश मे पानी की विकट समस्या थी ! मैया ने अपने तपोबल से सुमलियाई आदि ग्राम मे दस फ़ुट जमीन खोदन पर अथाह स्वच्छ जल होने का वरदान दिया था ! ऐसे अनेक चमत्कार बताते हुवे मैया ने गड़सी राजा को असाध्य रोग से छुटकारा दिलाया , तब राजा ने प्रसन्न होकर अनेक ग्राम ३६ लोक बगसिस करने का मातेश्वरी से निवेदन किया , तब मातेश्वरी ने सिर्फ़ ३६ लोक भक्त ही स्वीकार किए ! और राजा से प्रजा हित मे गड़ीसर नामक तालाब बनाकर उसमे हिंगलाज मैया का मन्दिर बनाने का आदेश दिया ! अभी वर्तमान मे जो गड़ीसर तालाब के अन्दर जो हिंगलाज मन्दिर बना हुवा हे , वो देवलजी का ही बनाया हुवा हे ! क्योकि वो मन्दिर हिंगलाज के नाम से ही बना हुवा था ! देवल मैया ख़ुद हिंगलाज की साक्षात् अवतार थी !

महामाया का स्मरण करना , सत्य बोलना , उतम सलाह देना , प्रजा हितेषी कर्म चारणों का कार्य पहचान हे !

देवल माता का देवलोक गमन सवंत १५८५ आषाढ़ सूद चौदस बताया गया हे ! १४१ वर्षो तक देवल माता मृत्यु लोक मे विराजमान रही ! श्री करनी माता आपसे चार माह उम्र मे बड़ी थी !

Maa Dewal Shakti Asthan, Kharoro Charn, Pakistan (Images provided by Jaidev Kulrya – Pakistan)

1385532_10151964985534309_1219787295_n1397087_10151964984799309_177560212_o

 

श्री राजल माता

श्री राजल मातामैया श्री करनी माता का साक्षात अवतार थी , बीकानेर महाराजा पृथ्वी सिंह की अराध्य देवी थी ! महामाया राजल जोउदाजी चारण की पुत्री थी , चौराडा प्रान्त गुजरात मे उस समय साक्षात बालिका रूप मे विराजमान थी ! बीकानेर घराना हमेशा करनी माता काउपासक रहा हे ! राजा मैया के अनन्य भक्त थे ! उन्होंने राजल रूपेण श्री करनी माता का साक्षात दर्शन करने वहा पधारे ! देवयोग से महाराजाका घोड़ा राजल बाई के घर के पास मर गया ! उसी समय बालिका राजल बाई ने घोडे को अपने तपोबल से जीवित कर दिया ! राजा इसचमत्कार से प्रभावित होकर राजल शक्ति का महँ उपासक बन गया ! देवी ने मुस्कराते हुवे कहा भाई पृथ्वी , तुम्हे कभी भयानक परेशानी जाए तब मुझे याद कर लेना ! ऐसा बताया जाता हे की जब दिल्ही बादशाह अकबर ने एक नवरोजा प्रथा चलायी थी इसका मतलब तो सभीविध्वान जानते हे ! उस समय नवरोजा नामक प्रथा थी , जिसे चारणी राजल शक्ति ने अपने तपोबल से बंद करवाया , एसे अनेको चमत्कारमैया ने किए थे !

पीथल करी पुकार , आई राजल उदाई ! दीपे चौराड़ौ देश , सुणी अर्ज सुरराइ !
नवरोजा ले नार , अकबर गत अलखाई ! सीहनी रूप सजाय , गढ़ दिल्ही गणणाई !
सुणी धाक पातसाह सठ , पीर पैगम्बर पलट गया ! तुंरत क्षमा प्रथा तजी , भुपतिया प्रशन भया !!

चारण देविया

सेणी जी लालस जाति की चारणी गुजरात की काछेला वेदा जी की पुत्री थी ! अपनी बाल्य अवस्था मे हिमालय जाकर अपना लोकिक शरीर त्याग दिया था ! वीझानंद जो भाचलिये शाखा के चारण थे उक्त शक्ति से ब्याह करना चाहते थे ! लेकिन वचनानुसार समय पर नही पहुच पाये , शक्ति ने अपना शरीर त्याग दिया था ! माताजी का ग्राम जुढीया , जिला जोधपुर मे भव्य मन्दिर हे !

इन्द्र माता : इन्द्र नामक शक्ति का जन्म जिला नागौर खुड़द नामक ग्राम मे सागर दानजी रतनु के यहाँ हुवा था ! साक्षात आवडा देवी का अवतार थी ! मरदाना पोशाक मे रहती थी !वर्तमान मे उक्त देवी का अवतार जोधपुर जिले मे जुढीया ग्राम मे सुवा नामक शक्ति साकार रूप मरदाना वेश मे विराजमान हे ! इनके पिता का नाम किशन दान लालस था !इस कलिकाल मे मैया के बड़े चमत्कार हे !

सती माता चंदू : आप मांडवा ग्राम के उदे जी सिन्ढायच की पुत्री थी , आपका ससुराल दासोडी था ! आपने पोखरण ठाकुर सलाम सिंह के अन्याय करने के कारण भरी जमर किया था ! मैया के अनेक चमत्कार हे !

शीलो सती : आपका पियर कोडा ग्राम था ! ठकर दान रतनु की पुत्री थी , ससुराल झणकली ग्राम मे था ! पति का नाम जोगराज जी बिठू था ! खोखर राजपूतो उनके हिमायती जैसलमेर राजा पर जमर किया था ! माड़ खावड़ के ग्रामो मे आपके विशेष चमत्कार हे ! इसी ग्राम मे देमो नामक सती ने गुडा राणा के अन्याय के कारण जमर किया था ! यह ग्राम तो सतियों का गढ़ हे !!

जामो सती जी :- जामो सती जी जो हड़वेचा ग्राम के सुंदर दान चारण की पुत्री थी , आपका ब्याह मिठ्डीये सिंध प्रदेश मे हुवा था , पति का नाम अमरदान देथा था ! आपने रिंध नामक सकल जाति के असुरो को जमर करके ख़त्म किया था ! हरिसिंह को अमर कोट का शाशक होने का वरदान दिया था !!

हरिया सती : आपका पियर मीठन ग्राम ससुराल वाडखा जिला सिरोही मे था , पिता का नाम वखत दान पति का नाम दानजी था , उन्हें हिरणी ठाकुर के आदमियों ने ख़त्म किया था , इस बात का पता अठारह दिन बाद सती को चला , तब अपने पति का वेर लेने की उदेश्य से जमर किया , सावल जाति मे महँ सती कहलाई ! आपके बड़े चमत्कार हे !!

शायर बाई का जन्म जयपुर जिला दाता मे रतनु जी किनिये के यहाँ हुवा था !

संमध कंवर जो पोकरण के पास बारहट का गाव , रतनु नाला शाखा मे मुरा दानजी के यहाँ अवतार धारण किया !

બુટભવાની માતાજી

butbhavaniઅરણેજ બુટભવાની માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે.

બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના ભક્ત હતા અને આઈશ્રી દેવળબાને ત્યાં એમ ત્રણે દીકરીઓ પ્રગટ થયેલાં તેમાં બુટભવાની માતાજી તેમજ બલાડ માતાજી તેમજ બહુચર માતાજી. એ રીતે જોવા જઈએ તો બુટભવાની માતાજી ભાલ પંથકમાં પ્રગટ થયેલાં. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે રપ૦ વર્ષ પહેલાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં. તે સમયે મા જગદંબા બુટભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભુવો થઈ ગયો. મેરિયો ભુવો માતાજીની તન, મન અને ધનથી ભક્તિ કરતો અને બુટભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતાં, ત્યારે મેરિયો ભુવો કહેલું કે મા તંુ મને પડદે વાતો કરે છે પણ તમે મને સન્મુખ દર્શન આપો. ત્યારે માતાજીએ કહેલું કે દીકરા મને તંુ નહીં ઓળખી શકે ત્યારે માતાજીએ કહેલું કે અમો ચારણનાં દીકરીના જગદંબા છીએ. છતાં પણ મેરિયો ભુવો વારંવાર માતાજી આગળ પ્રાર્થના કરે છે. માતાજીએ કહેલું કે દીકરા હું તને સન્મુખ દર્શન આપીશ. તે જ સમયગાળામાં નવરાત્રિ શરૃ થવાના પ્રારંભે મેરિયો ભુવો માતાજીના નવરાત્રિનો પૂજાપો લેવા સાપકડા ગામેથી હળવદ સૂર્ય ઉદય થતા પોતાનું બળદ ગાડું લઈને જતો હતો. તે જ સમયે રસ્તામાં જગદંબા બુટભવાની માતાજી ડોશીના સ્વરૃપમાં પાસ, પરંુ તેમજ કંગાળ અવસ્થાના સ્વરૃપે ઊભેલાં હતાં. તે સમયે મેરિયા ભુવાને માતાજી કહે છે કે મને તારા બળદ ગાડામાં હળવદ સુધી લઈ જા. મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી. ત્યારે મેરિયા ભૂવાએ કહેલ આઘી જા ડોશી મારંુ ગાડંુ અભડાઈ જાય. હું તો હળવદ બુટભવાની માતાજીનો પૂજાપો લેવા જાઉં છું. તે જ સમયે સૂર્ય આથમતાની વેળાએ હળવદથી સાપકડા માતાજીનો નવરાત્રિનો પૂજાપો લઈને બળદ ગાડામાં મેરિયો ભુવો સાપકડા ગામે આવતો હતો. હળવદ અને સાપકડા વચ્ચે મા જગદંબા બુટભવાની માતાજી સોળ વર્ષની સુંદરીના રૃપમાં ઊભાં હતાં ત્યારે મેરિયા ભુવાને માતાજીએ કહ્યું એ ભાઈ મને તારા બળદ ગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને.

ત્યારે માતાજીને મેરિયા ભુવાએ કહેલું બેન મારા બળદ ગાડામાં બેસી જાઓ. ત્યારે બળદ ગાડું દસથી પંદર -વીસ ડગલાં ચાલતા મેરિયા ભુવાએ બુટભવાની માતાજી પર કુદૃષ્ટિ કરતા જ બુટભવાની માતાજીએ મેરિયા ભુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે મારી નાખ્યો ત્યાંથી માતાજી રુદ્ર સ્વરૃપે અરણેજ ગામે આવ્યાં. એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતંુ અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલ કાળાબાપા તેમજ ધોળાબાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા. તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે આ ગામના પાદરે આ વડમાં મારી ર્મૂિત અને ચોખા- ચુંદડી છે અને અમે ચારણનાં દીકરી છીએ. તે સમયે ત્રણ રાત્રિ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતાં. તેમજ કાળાબાપા તેમજ ધોળાબાપાએ કહેલું, માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો અહીંયા રાત-દિવસ આરામ કરે છે. જો આ વડને કાપીએ તો અમારા રાઈ-રાઈ જેવા કટકા કરી નાખે. તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો.

but bhavani mata

તે સમયે બુટભવાની માતાજીની ર્મૂિત અને ચોખા, ચુંદડી નીકળ્યાં. તે સમયે માતાજીની ર્મૂિતની પ્રતિષ્ઠા કરી. બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળાબાપા તેમજ ધોળાબાપાને શિક્ષા કરવા માટે માથે મોભડાં લટકાવ્યા ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા. તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ, દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યાં અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાને લાખાનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ. બુટભવાની માતાજીની કૃપાથી દામાજી, ગાયકવાડ સ્ટેટ, વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભઈયાત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું. તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઈન નખાતી હતી. તે સમયે બ્રિટિશ સરકારના રેલવે ઈજનેરોએ રેલવે લાઈન નાખી દીધી ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા. એવું બે-ત્રણ વાર બનતા બ્રિટિશ સરકારના ઈજનેરોને લાગ્યું કે અહીં કોઈ દૈવી શક્તિનો વાસ છે. તે સમયે અરણેજ બુટભવાની માતાજીને સવારૃપિયો, નાળિયેર અને ચુંદડી- દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ (ભારત સરકાર) તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ (વ્હીસલ વગાડીને) કરીને જાય છે. તેમજ બુટભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા રાજપૂત, તુરખિયા, પટેલ, પંચાલ, સુથાર અને વાળંદ વગેરે ૬૪ જ્ઞાતિના મા જગદંબા બુટભવાની માતાજી કુળદેવી છે.

બુટભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની (અન્નક્ષેત્ર) ની સુંદર સુવિધા છે. ટોકન રૃ.પાંચ લેખે દરેક યાત્રાળુઓને જમાડવામાં આવે છે. તેમજ દર રવિવારે મિષ્ટાન પણ જમાડવામાં આવે છે. આ મંદિરે દર રવિવાર તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે અર્ચના કરવા યાત્રાળુઓની માનવમેદની ઉમટે છે. આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે. તેમજ બુટભવાની માતજીની આખા દિવસમાં પાંચ વખત આરતી થાય છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઊજવાય છે. આ મંદિરે આવવા માટે અમદાવાદ તથા બાવળા, ધંધુકાથી એસટી બસોની સવલત છે તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનો અરણેજ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવેલ છે. અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા, બગોદરા, અરણેજ હાઈવે સુધીના સીતેર કિલોમીટર છે. પરદેશના યાત્રાળુઓને આવવા માટે અમદાવાદ હવાઈ મથકેથી વાયા બાવળા, બગોદરા, અરણેજ સુધીના એંસી કિલોમિટર થાય છે.

Brief info about mataji:

મા બૂટભવાની

હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્ત્વ છે હળવદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બૂટભવાની માતાજીનાં જન્મસ્થાન તરીકે જાણીતું છે.આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ જેઓ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર- કરછ સુધી આવતા હતા. તેના પત્ની મીનલદેવી પણ કયારેક-કયારેક તેમની સાથે આવતા હતા. વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉતરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુડ નામના તિર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો.આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો. આ દંપતિને માતાજીમાં ભારે શ્રધ્ધા હતી. બન્ને પોતાનો સમય માતાની સેવામાં ગાળતા. બાપલદેથા તથા પત્ની મીનળદેવીને શેરમાટીની ખોટ હતી.

 
સમય થતા હિંગળાજ માતાજીએ પોતાના ભકત બાપલદેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું હતું. ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલીદાન આપવા વરચે પડ્યા ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઇ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યું. બાપલ દેથાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતાં બાપલ દેથાના ધેર જગદંબા અવતાર બૂટભવાનીએ જન્મ લીધો હતો.
 

બૂટભવાની નામ કંઇ રીતે પડયું

વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે, આજથી નવમાસ બાદ તારા ધેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દિકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છ-. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યોતેથી જગંદબા બૂટભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા.

ઘોડાનું ચમત્કારીક પેગડું

બૂટભવાની માતાજીનો જન્મ અંદાજીત વિક્રમ સવંત ૧૪૫૧ની અષાઢ સુદી બીજના રોજ થયો હતો. માતાજીના પિતા બાપલ દેથાનો ખાસ માનીતો એક ઘોડો હતો. એ ઘોડા ઉપર બાપલ દેથા અને લાડકીપુત્રી બૂટભવાની સિવાય કોઇપણ વ્યકિત આ ઘોડા પર સવારી કરી શકતી ન હતી. આજે વર્ષોપછી પણ એ જ ઘોડાનું જર્જરિત પેગડું મંદિરના લઘુમહંત મહિપતરામબાપુ પાસે મોજૂદ છે.